Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 7

1875 Mantra
Devata- अग्निः Rishi- भरद्वाजो बार्हस्पत्यः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
ए꣢ह्यू꣣ षु꣡ ब्रवा꣢꣯णि꣣ ते꣡ऽग्न꣢ इ꣣त्थे꣡त꣢रा꣣ गि꣡रः꣢ । ए꣣भि꣡र्व꣢र्धास꣣ इ꣡न्दु꣢भिः ॥७॥

आ꣢ । इ꣣हि । उ । सु꣢ । ब्र꣡वा꣢꣯णि । ते꣣ । अ꣡ग्ने꣢꣯ । इ꣣त्था꣢ । इ꣡त꣢꣯राः । गि꣡रः꣢꣯ । ए꣣भिः꣢ । व꣣र्धासे । इ꣡न्दु꣢꣯भिः ॥७॥

Mantra without Swara
एह्यू षु ब्रवाणि तेऽग्न इत्थेतरा गिरः । एभिर्वर्धास इन्दुभिः ॥

आ । इहि । उ । सु । ब्रवाणि । ते । अग्ने । इत्था । इतराः । गिरः । एभिः । वर्धासे । इन्दुभिः ॥७॥

Samveda - Mantra Number : 7
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1; Dashati » 1;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 1;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अग्ने) હે જ્ઞાન-પ્રકાશસ્વરૂપ પરમાત્મન્ ! (ते) તારા માટે (इतराः -गिरः -उ -इत्या सुब्रवाणि)  ઉપાસના સમયથી ભિન્ન વ્યવહારકાળમાં પણ વાણીઓ-વાણીમાં અવશ્ય ઈત્યા = સત્ય જ બોલું, બોલું છું અને બોલીશ. (एभिः इन्दुभिः वर्धासे), એ ઇન્દ્ર = સોમો આર્દ્ર ઉપાસના રસોથી વર્ધાસે = તું-પ્રભુ વૃદ્ધિને પ્રાપ્ત કરે છે - મારી અંદર સાક્ષાત્ થતો રહે છે, તેથી (एहि) મારા હૃદયરૂપ યજ્ઞ ગૃહમાં આવવિરાજમાન થા. (૭)
Essence
ભાવાર્થ : જેમ ઉપાસનાકાળમાં પરમાત્માની સત્ય ભાવથી સ્તુતિ અને ઉપાસના કરવામાં આવે, તેમ વ્યવહારકાળમાં પણ આચરણ કરવું જોઈએ. પરન્તુ ઉપાસનાકાળમાં અન્ય સ્તુતિ કરવી અને વ્યવહારમાં તેથી વિપરીત આચરણ કરવું યોગ્ય નથી. ઉપાસકે આધ્યાત્મિક અને સાંસારિક બન્ને સમયમાં એક સત્ય પર નિર્ભર રહેવું જોઈએ. પ્રપંચના-ઠગાઈથી દૂર રહેવું જોઈએ.

પરમાત્મા બહારની અને અંદરની સર્વ વાતો જાણે છે, તે કદી ઠગાતો નથી. સત્ય સ્તુતિ તો બહાર અને અંદર જીવનમાં સમાન રૂપમાં હોવી જોઈએ, ત્યારે જ તેની અંદર સાક્ષાત્કારની વૃદ્ધિ થતી રહે છે; કારણ કે પરમાત્મા સ્વયં - सत्यश्चित्रः स्रवस्तम સત્ય સ્વરૂપ છે અને તે सत्येन लभ्य -સત્ય થી જ પ્રાપ્ત થાય છે. (૭)