Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 459

1875 Mantra
Devata- इन्द्रः Rishi- परुच्छेपो दैवोदासिः Chhand- अत्यष्टिः Swara- गान्धारः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
ए꣡न्द्र꣢ या꣣ह्यु꣡प꣢ नः परा꣣व꣢तो꣣ ना꣡यमच्छा꣢꣯ वि꣣द꣡था꣢नीव꣣ स꣡त्प꣢ति꣣र꣢स्ता꣣ रा꣡जे꣢व꣣ स꣡त्प꣢तिः । ह꣡वा꣢महे त्वा꣣ प्र꣡य꣢स्वन्तः सु꣣ते꣢꣫ष्वा पु꣣त्रा꣢सो꣣ न꣢ पि꣣त꣢रं꣣ वा꣡ज꣢सातये꣣ म꣡ꣳहि꣢ष्ठं꣣ वा꣡ज꣢सातये ॥४५९॥

आ꣢ । इ꣣न्द्र । याहि । उ꣡प꣢꣯ । नः । परा꣣व꣢तः । न । अ꣣य꣢म् । अ꣡च्छ꣢꣯ । वि꣣द꣡था꣢नि । इ꣣व । स꣡त्प꣢꣯तिः । सत् । प꣣तिः । अ꣡स्ता꣢꣯ । रा꣡जा꣢꣯ । इ꣣व । स꣡त्प꣢꣯तिः । सत् । प꣣तिः । ह꣡वा꣢꣯महे । त्वा꣣ । प्र꣡य꣢स्वन्तः । सु꣣ते꣡षु꣢ । आ । पु꣣त्रा꣡सः꣢ । पु꣣त् । त्रा꣡सः꣢꣯ । न । पि꣣त꣡र꣢म् । वा꣡ज꣢꣯सातये । वा꣡ज꣢꣯ । सा꣣तये । म꣡ꣳहि꣢꣯ष्ठम् । वा꣡ज꣢꣯सातये । वा꣡ज꣢꣯ । सा꣣तये ॥४५९॥

Mantra without Swara
एन्द्र याह्युप नः परावतो नायमच्छा विदथानीव सत्पतिरस्ता राजेव सत्पतिः । हवामहे त्वा प्रयस्वन्तः सुतेष्वा पुत्रासो न पितरं वाजसातये मꣳहिष्ठं वाजसातये ॥

आ । इन्द्र । याहि । उप । नः । परावतः । न । अयम् । अच्छ । विदथानि । इव । सत्पतिः । सत् । पतिः । अस्ता । राजा । इव । सत्पतिः । सत् । पतिः । हवामहे । त्वा । प्रयस्वन्तः । सुतेषु । आ । पुत्रासः । पुत् । त्रासः । न । पितरम् । वाजसातये । वाज । सातये । मꣳहिष्ठम् । वाजसातये । वाज । सातये ॥४५९॥

Samveda - Mantra Number : 459
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 5; Ardh Prapathak » 2; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 4; Khand » 12;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (इन्द्र) હે ઐશ્વર્યવાન પરમાત્મન્ ! તું (परावतः न) જેમ દૂર દેશથી આવવાનું થાય છે તેમ (न उप आयाहि) અમારી પાસે આવ-પ્રાપ્ત થા (अयं सत्पतिः) એ સજ્જનોના પાલક વિદ્વાન (विदथानि इव अच्छा) લાભો - ઉપહારોને પ્રાપ્ત કરવા સમાન આવે છે અથવા (सत्पतिः राजा इव) સજ્જનોના પાલક રાજાની સમાન (अस्ता) ઘરમાં રાજપ્રાસાદમાં (त्वा आहवामहे) તને આમંત્રિત કરે છે (सुतेषु प्रयस्वन्तः) ઉપાસનારસ તૈયાર થતાં ઉપાસનારસરૂપ અન્ન ભેટવાળા અમે ઉપાસકો (पुत्रासः न पितरः वाजसातये) પુત્ર જેમ અન્ન પ્રાપ્તિને માટે પિતાને પુકારે છે તેમ (मंहिष्ठं वाजसातये) અમે તને-અત્યંત દાનીને અમૃત અન્ન મોક્ષાનંદ ભોગની પ્રાપ્તિ માટે બોલાવીએ છીએ-પુકારીએ છીએ. (૩)
Essence
ભાવાર્થ : પરમાત્મા દૂર દેશથી જેમ આવે છે, તેમ અમારી પાસે આવે છે-અમને પ્રાપ્ત થાય છે, અમારાથી ઉપાસનારસની ભેટ લેવા માટે; જેમ અગ્રણી વિદ્વાન અમારી પાસેથી ઉપહાર ગ્રહણ કરવા આવે છે અથવા પ્રજાપાલક રાજા પોતાના રાજમહેલને પ્રાપ્ત થાય છે, તેમ તે અમારા હૃદયને પ્રાપ્ત થાય છે, જ્યારે અમે ઉપાસનારસ તૈયાર થતાં તે ઉપાસનારસવાળા બનીને તેને આમંત્રિત કરીએ છીએ અથવા જેમ પુત્ર અન્ન પ્રાપ્તિને માટે પિતાને પુકારે છે, તેમ અમે પણ અમૃત અન્નભોગ-મોક્ષાનંદની પ્રાપ્તિને માટે મહાન દાનીને પુકારીએ છીએ. (૩)