Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 28

1875 Mantra
Devata- अग्निः Rishi- शुनः शेप आजीगर्तिः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
इ꣣म꣢मू꣣ षु꣢꣫ त्वम꣣स्मा꣡क꣢ꣳ स꣣निं꣡ गा꣢य꣣त्रं꣡ नव्या꣢꣯ꣳसम् । अ꣡ग्ने꣢ दे꣣वे꣢षु꣣ प्र꣡ वो꣢चः ॥२८॥

इ꣣म꣢म् । उ꣣ । सु꣢ । त्वम् । अ꣣स्मा꣡क꣢म् । स꣣नि꣢म् । गा꣣यत्र꣢म् । न꣡व्याँ꣢꣯सम् । अ꣡ग्ने꣢꣯ । दे꣣वे꣡षु꣢ । प्र । वो꣣चः ॥२८॥

Mantra without Swara
इममू षु त्वमस्माकꣳ सनिं गायत्रं नव्याꣳसम् । अग्ने देवेषु प्र वोचः ॥

इमम् । उ । सु । त्वम् । अस्माकम् । सनिम् । गायत्रम् । नव्याँसम् । अग्ने । देवेषु । प्र । वोचः ॥२८॥

Samveda - Mantra Number : 28
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1; Dashati » 3;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (अग्ने) હે જ્ઞાન-પ્રકાશસ્વરૂપ પરમાત્મન્ ! (त्वम् तु इमम् उ) એ જ (गायत्रम्) ગાયત્રી-વાણીથી સંબદ્ધ-વાણી વિષયક (सु सनिं नव्यांसम्) સુંદર સારી રીતે ભજનીય, ઉત્તમ રીતે સેવનીય પુનઃ-પુનઃ નવીન અધ્યાત્મ પ્રવચનને (अस्माकं देवेषु प्रवोचः) અમારી ઇન્દ્રિયોને માટે પ્રભાષિત કરાવીને, અમનેઅમારી ઈન્દ્રિયોને તારી તરફ પ્રવત્ત કરવાની પ્રેરણા આપ. (૮)
Essence
ભાવાર્થ : હે પરમાત્મન્ ! અમારી ઈન્દ્રિયો વિષયોમાં ફસાઈને કુમાર્ગમાં જઈને અધઃપતનનું કારણ બને છે, પરન્તુ હે પરમાત્મન્ ! જ્યારે તારું શરણ લઈએ છીએ, ત્યારે તું અમને-ઇન્દ્રિયોને કુમાર્ગમાં જતી અટકાવીને તથા સુમાર્ગમાં લઈ જવાનો ઉપદેશ આપે છે, તેમજ અમારી પણ આકાંક્ષા ઇન્દ્રિયોને તારી તરફ પ્રવૃત્ત કરવાની છે -‘‘ भद्रं कर्णेभिः श्रृणुयाम’’ અમે કાનોથી ભદ્ર-અર્ચનીય-સ્તોતવ્ય પરમાત્માને સાંભળીએ-તેનું શ્રવણ કરીએ; તથા "भद्रं पश्येमाक्षभिः'' આંખોથી અર્ચનીય, સ્તોતવ્ય પરમાત્માને નિહાળીએ - દૃશ્ય ચિત્રમાં ચિત્રકારને જોઈએ. (૮)