Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 20

1875 Mantra
Devata- अग्निः Rishi- वत्सः काण्वः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- आग्नेयं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- आग्नेयं पर्व
Mantra with Swara
आ꣢꣫दित्प्र꣣त्न꣢स्य꣣ रे꣡त꣢सो꣣ ज्यो꣡तिः꣢ पश्यन्ति वास꣣र꣢म् । प꣣रो꣢꣫ यदि꣣ध्य꣡ते꣢ दि꣣वि꣢ ॥२०॥

आ꣢त् । इत् । प्र꣣त्न꣡स्य꣢ । रे꣡त꣢꣯सः । ज्यो꣡तिः꣢꣯ । प꣣श्यन्ति । वासर꣢म् । प꣣रः꣢ । यत् । इ꣣ध्य꣡ते꣢ । दि꣣वि꣢ ॥२०॥

Mantra without Swara
आदित्प्रत्नस्य रेतसो ज्योतिः पश्यन्ति वासरम् । परो यदिध्यते दिवि ॥

आत् । इत् । प्रत्नस्य । रेतसः । ज्योतिः । पश्यन्ति । वासरम् । परः । यत् । इध्यते । दिवि ॥२०॥

Samveda - Mantra Number : 20
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 1; Ardh Prapathak » 1; Dashati » 2;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 1; Khand » 2;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (आत् इत्) ત્યાર પછી - નિદિધ્યાસનરૂપ અભ્યાસ પછી (प्रत्नस्य रेतसः) આ જગતમાં પૂર્વ વિદ્યમાન શાસ્વત અને સમસ્ત જગતમાં પ્રાપ્ત (रेतसः)  અગ્નિ-પ્રકાશસ્વરૂપ પરમાત્મા (वासरं ज्योतिः) ‘વાસ-૨’ મુક્ત આત્માઓને વસાવનારી જ્યોતિને (पश्यन्ति) ધ્યાનીજન નિહાળે છે. (यत् दिवि परः इध्यते) જે દેદીપ્યમાન અમૃતરૂપ મોક્ષધામમાં અત્યંત દીપ્ત થઈ રહી છે. (૧૦)
Essence
ભાવાર્થ : જગતમાં પૂર્વ વિદ્યમાન અને જગતમાં વ્યાપ્ત પરમાત્માની જ્યોતિ જે પ્રકાશમય મોક્ષધામમાં અત્યંત દીપ્ત થઈ રહી છે, તેને ધ્યાનીજન યોગાભ્યાસ પછી સાક્ષાત્ પ્રાપ્ત કર્યા કરે છે.

પરમાત્માનું જે જ્યોતિસ્વરૂપ અનન્ત મોક્ષધામમાં છે, તેની ધ્યાનીજનના હૃદયમાં સાક્ષાત્ થાય છે. જે અલ્પકાલીન અને એક દેશીય સભાન પ્રતીત થાય છે, પરમાત્મા તો અનંત છે, પરન્તુ મનુષ્ય અનંત બની શકતો નથી, જેથી મનુષ્યનો અધિકાર હૃદયમાં જ સાક્ષાત્ કરવાનો છે. "हृद्यपेक्षा तु मानुष्यधिकारत्वात्’’ (વેદાન્ત. ૧ : ૩ : ૨૫) (૧૦)