Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 190

1875 Mantra
Devata- इन्द्रः Rishi- वामदेवो गौतमः Chhand- गायत्री Swara- षड्जः Kaand Name- ऐन्द्रं काण्डम् Gaan- प्रकृति गान Gaan Parva- ऐन्द्रं पर्व
Mantra with Swara
क꣢ इ꣣मं꣡ नाहु꣢꣯षी꣣ष्वा꣢꣫ इन्द्र꣣ꣳ सो꣡म꣢स्य तर्पयात् । स꣢ नो꣣ व꣢सू꣣न्या꣡ भ꣢रात् ॥१९०

कः꣢ । इ꣣म꣢म् । ना꣡हु꣢꣯षीषु । आ । इ꣡न्द्र꣢꣯म् । सो꣡म꣢꣯स्य । त꣣र्पयात् । सः꣢ । नः꣣ । व꣡सू꣢꣯नि । आ । भ꣣रात् ॥१९०॥

Mantra without Swara
क इमं नाहुषीष्वा इन्द्रꣳ सोमस्य तर्पयात् । स नो वसून्या भरात् ॥१९०

कः । इमम् । नाहुषीषु । आ । इन्द्रम् । सोमस्य । तर्पयात् । सः । नः । वसूनि । आ । भरात् ॥१९०॥

Samveda - Mantra Number : 190
(Kauthum) पूर्वार्चिकः: » Prapathak » 2; Ardh Prapathak » 2; Dashati » 5;
(Rananiya) पूर्वार्चिकः: » Adhyay » 2; Khand » 8;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (नाहुषीषु) માનુષી પ્રજાઓમાં - મનુષ્યોમાં (कः आ) કોઈ વિરલ મનુષ્ય મુમુક્ષુ (इमम् इन्द्रम्) એ ઐશ્વર્યવાન પરમાત્માને (सोमस्य) ઉપાસનારસનાં સમર્પણ દ્વારા (तर्पयात्) પોતાની ઉપર પ્રસન્ન કરી શકે છે - તેનો કૃપાપાત્ર બની શકે છે (सः) તે જે ઇન્દ્ર પરમાત્મા (नः) અમને સર્વ મનુષ્યોને માટે (वसूनि आभरात्) વિવિધ પ્રકારના અનેક ભોગ ધનોને પ્રદાન કરે છે. (૬)

 
Essence
ભાવાર્થ : પરમાત્મા સામાન્ય રીતે અમને સર્વે મનુષ્યોને સાંસારિક ભોગ ધનો પ્રદાન કરે છે , પરંતુ અમારા મનુષ્યોમાંથી કોઈ વિરલો મુમુક્ષુજન હોય છે કે , જે ઉપાસનારસનાં સમર્પણ દ્વારા પરમાત્માને પોતાની ઉપર પ્રસન્ન કરે છે ; પ્રસન્ન કરી તેના આશ્રયમાં રહી અમૃતસુખ બ્રહ્માનંદ અને મોક્ષને પ્રાપ્ત કરે છે. (૬)