Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

Samveda Mantra 1639

1875 Mantra
Devata- इन्द्रः Rishi- गोषूक्त्यश्वसूक्तिनौ काण्वायनौ Chhand- गायत्री Swara- षड्जः
Mantra with Swara
य꣣ज्ञ꣡ इन्द्र꣢꣯मवर्धय꣣द्य꣢꣯द्भूमिं꣣ व्य꣡व꣢र्तयत् । च꣣क्राण꣡ ओ꣢प꣣शं꣢ दि꣣वि꣢ ॥१६३९॥

य꣣ज्ञः꣢ । इ꣡न्द्र꣢꣯म् । अ꣣वर्धयत् । य꣢त् । भू꣡मि꣢꣯म् । व्य꣡व꣢꣯र्तयत् । वि । अ꣡व꣢꣯र्तयत् । च꣣क्राणः꣢ । ओ꣣पश꣢म् । ओ꣣प । श꣢म् । दि꣣वि꣢ ॥१६३९॥

Mantra without Swara
यज्ञ इन्द्रमवर्धयद्यद्भूमिं व्यवर्तयत् । चक्राण ओपशं दिवि ॥

यज्ञः । इन्द्रम् । अवर्धयत् । यत् । भूमिम् । व्यवर्तयत् । वि । अवर्तयत् । चक्राणः । ओपशम् । ओप । शम् । दिवि ॥१६३९॥

Samveda - Mantra Number : 1639
(Kauthum) उत्तरार्चिकः: » Prapathak » 8; Ardh Prapathak » 1;
(Rananiya) उत्तरार्चिकः: » Adhyay » 17; Khand » 3;

Samveda Bhashy (Vaidya Dayalmuni Arya)

ગુજરાતી
Samveda Bhashy (Vaidya Dayalmuni Arya) - ગુજરાતી
Meaning
પદાર્થ : (यज्ञः इन्द्रम् अवर्धयत्) અધ્યાત્મયજ્ઞના ઉપાસકની અંદર પરમાત્માએ વૃદ્ધિ કરી સ્પષ્ટ સાક્ષાત્ કરાવ્યો - કરાવી દે છે , (यत् भूमिं व्यवर्तयत्) પુનઃ તે પરમાત્મા ઉપાસકની ભૂમિ-સ્થિતિને વિવર્તિત કરી દે છે - બદલી નાખે છે. બંધનથી જીવન મુક્ત અવસ્થા કરી દે છે. (ओपशं दिवि चक्राणः) તે પરમાત્માની સમીપમાં શયન કરનાર ઉપાસક આત્માને દિવ્યધામ - અમૃતધામમાં પહોંચાડવા માટે કરી દે છે. (૭)

 
Essence
ભાવાર્થ : અધ્યાત્મયજ્ઞના ઉપાસકની અંદર પરમાત્મા સાક્ષાત્ થઈ જાય છે , પુનઃ તે સાક્ષાત્ થતા પરમાત્મા ઉપાસક આત્માની ભૂમિને બદલી દે છે , પરમાત્માની સમીપમાં શયન કરનાર આત્માને અમૃતધામ-મોક્ષમાં પહોંચાડવા માટે બંધનથી જીવન મુક્ત કરી દે છે. (૭)